Site icon

કોરોના સંગીત સિતારાને ભરખી ગયો. ફિલ્મ સંગીત ની જોડી તૂટી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

નદીમ શ્રવણ ની કમ્પોઝર જોડી તૂટી ગઈ છે. ગઈકાલે સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું કોરોનાને કારણે મૃત્યુ થયું. તેઓ ૬૬ વર્ષના હતા. માહિમ ખાતે આવેલી રહેજા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થઇ ગયા બાદ તેમની તબિયતમાં કોઈ જ સુધારો જણાયો નહીં. આખરે તેમણે હોસ્પિટલમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા.

તેમણે અનેક બોલિવૂડની હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમજ તેમનું સંગીત આજે વખણાય છે.

આજની પોઝિટિવ સ્ટોરી : કોરોના માંથી બહાર આવવાની સંઘર્ષ કથા. એક સમયે લાગ્યું નહીં જીવાય અને ત્યારબાદ જીવન મળ્યું…. 
 

Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત
KBC 17: અમિતાભ બચ્ચન એ કેમ છોડ્યું હતું રાજકારણ? બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો
Aryan Khan: ક્યારેય ન હસનારો આર્યન ખાન આ ખાસ વ્યક્તિના કારણે હસ્યો, તસવીરો થઈ વાયરલ
Jolly LLB 3 : જોલી LLB 3 ને બુધવારે મળ્યો સૌથી ઓછો રિસ્પોન્સ, અક્ષય અને અરશદ ની ફિલ્મે કરી માત્ર આટલા કરોડની કમાણી
Exit mobile version