Site icon

કોરોના સંગીત સિતારાને ભરખી ગયો. ફિલ્મ સંગીત ની જોડી તૂટી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

નદીમ શ્રવણ ની કમ્પોઝર જોડી તૂટી ગઈ છે. ગઈકાલે સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું કોરોનાને કારણે મૃત્યુ થયું. તેઓ ૬૬ વર્ષના હતા. માહિમ ખાતે આવેલી રહેજા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થઇ ગયા બાદ તેમની તબિયતમાં કોઈ જ સુધારો જણાયો નહીં. આખરે તેમણે હોસ્પિટલમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા.

તેમણે અનેક બોલિવૂડની હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમજ તેમનું સંગીત આજે વખણાય છે.

આજની પોઝિટિવ સ્ટોરી : કોરોના માંથી બહાર આવવાની સંઘર્ષ કથા. એક સમયે લાગ્યું નહીં જીવાય અને ત્યારબાદ જીવન મળ્યું…. 
 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version