Site icon

એન.ટી. રામારાવે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે છોડી દીધી હતી આ વસ્તુ,આવો જાણીયે તેમની પુણ્યતિથિ પર તેમના વિશે રસપ્રદ વાર્તા

એન ટી રામારાવ બાળપણથી જ ખૂબ જ પ્રતિભાશાળી હતા. ફિલ્મ હોય કે રાજનૈતિક જીવન, તેમણે પોતાના દરેક રોલ ને પૂરો ન્યાય આપ્યો અને હંમેશા સફળ રહ્યા.. ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેમણે પટકથા, દિગ્દર્શન તરીકે પણ સંપૂર્ણ સફળતા મેળવી. અભિનય માં કારકિર્દી બનાવવા માટે તેમણે સરકારી નોકરી છોડી હતી. આવો જાણીયે તેમની પુણ્યતિથિ પર તેમના વિશે રસપ્રદ વાર્તા

n t rama rao had left this thing to make a career in acting

એન.ટી. રામારાવે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે છોડી દીધી હતી આ વસ્તુ,આવો જાણીયે તેમની પુણ્યતિથિ પર તેમના વિશે રસપ્રદ વાર્તા

News Continuous Bureau | Mumbai

એન.ટી. રામારાવ નું ( n t rama rao ) પૂરું નામ નંદમૂરી તારકા રામારાવ હતું. રાજકારણમાં આવતા પહેલાં તેઓ દક્ષિણના દિગ્ગજ અભિનેતા હતા. એક ઘટના ગ્લેમરની દુનિયામાંથી મુખ્ય પ્રવાહના રાજકારણમાં આવી હોવાનું પણ કહેવાય છે, જેનો ઉલ્લેખ એક પત્રકારે તે ઘણા લેખોમાં કર્યો છે. વાસ્તવમાં આ વાર્તા ( career  ) અભિનેતા ( acting ) રામારાવના અપમાનથી શરૂ થઈ હતી અને રાજકારણ માટે પ્રેરણા બની હતી.

Join Our WhatsApp Community

 આ રીતે રામરાવ જોડાયા હતા રાજનીતિમાં

1982 ની વાત છે. રામારાવ એક કાર્યક્રમમાં ભાગ લેવા નેલ્લોર પહોંચ્યા હતા અને ત્યાંના સરકારી ગેસ્ટ હાઉસ ની પણ મુલાકાત લીધી હતી. ગેસ્ટ હાઉસમાં માત્ર એક જ ઓરડો ખાલી હતો, જે ત્યાંના મંત્રી માટે બુક કરવામાં આવ્યો હતો. રામારાવે ગેસ્ટ હાઉસ ના કર્મચારીઓને તેમના માટે રૂમ ખોલવા માટે સમજાવ્યા. પરંતુ આ દરમિયાન મંત્રી આવી પહોંચ્યા અને અપમાન કર્યા બાદ રામારાવ ને રૂમમાંથી બહાર જવું પડ્યું.તેમના નિવાસસ્થાન પર પાછા ફર્યા પછી, રામારાવે જાહેરાત કરી કે તેઓ હવે વૃદ્ધ થઈ ગયા છે અને સમાજના હિતમાં રાજકારણમાં જોડાવા માંગે છે. તેણે તેલુગુ દેશમના નામથી પોતાનો નવો રાજકીય પક્ષ બનાવ્યો. ત્યારબાદ 1984માં પ્રચંડ બહુમતીથી જીતીને આંધ્રપ્રદેશમાં પોતાની સરકાર બનાવી. જે બાદ એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થવા લાગી જેઓ કોંગ્રેસ વિરુદ્ધ સંયુક્ત વિપક્ષ વતી વડાપ્રધાન પદનો દાવો રજૂ કરી રહ્યા છે. જો કે રામારાવની ઘણી વાર્તાઓ છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં ઘણા લોકો તેમને ભગવાન થી ઓછા નથી માનતા.

આ સમાચાર પણ વાંચો:   રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી, માતા ના ઈલાજ માં આ રીતે કરી રહ્યા છે મદદ

એન ટી રામરાવ નું જીવનચરિત્ર

એનટી રામારાવનો જન્મ 28 મે 1923 ના રોજ આંધ્ર પ્રદેશના એક નાના ગામમાં થયો હતો. પછી તે મદ્રાસ પ્રેસિડેન્સી નો એક ભાગ હતા. તેના માતા પિતા ખેડૂત હતા. બાદમાં તેને તેના મામાએ દત્તક લીધો હતો. જે વર્ષે દેશને આઝાદી મળી, એ જ વર્ષે તેમને મદ્રાસ સર્વિસ કમિશન માં સબ-રજિસ્ટ્રાર તરીકે સારી નોકરી મળી. પરંતુ અભિનયમાં કરિયર બનાવવા ના કારણે તેણે માત્ર ત્રણ અઠવાડિયામાં જ આ નોકરી છોડી દીધી.

Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી
Exit mobile version