Site icon

બંધ કરો આ માલદીવ નું ફોટો શુટ. માલદીવ જનારા સ્ટાર્સ પર ભડકયો નવાઝુદ્દીન. કહી આ વાત…

ભારતમાં કોરોનાના હાહાકાર વચ્ચે બોલીવૂડના સ્ટાર્સ મુંબઈ છોડીને પરદેશ જતા રહેવા માંડયા છે. મોટાભાગના માલદીવ વેકેશન મનાવવા માટે ઉપડી રહ્યા છે 

નવાઝે કહ્યુ કે, અહીંયા લોકો પાસે ખાવાના ફાંફા છે અને ત્યાં આ સેલિબ્રિટિઝ પૈસા ઉડાવી રહે છે, થોડી તો શરમ કરો. લોકોએ માલદીવમાં તમાશો બનાવી દીધો છે. 

Join Our WhatsApp Community

તેણે કહ્યું કે મનોરંજન આપનારા લોકોએ પોતાનુ કદ વધારવુ પડશે અને જવાબદારી પણ નિભાવવી પડશે.

કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી. વારંવાર કેન્દ્ર સરકાર તરફ કેમ આંગડી દેખાડો છો?
 

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version