Site icon

આર્યન ખાન કેસમાં મોટો વળાંક, પાર્ટીમાં રેડ પાડનાર NCB અધિકારી જ હવે મુશ્કેલીઓમાં; થશે આ કાર્યવાહી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

ક્રુઝ પાર્ટી ડ્રગ કેસમાં સાક્ષીઓના ખંડણીના આરોપો બાદ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સમીર વાનખેડે સામે લાંચ લેવાના આરોપસર વિજિલન્સ તપાસ શરૂ કરી છે.

NCB DG જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, 'NCBએ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે વિરુદ્ધ તકેદારી તપાસના આદેશ આપ્યા છે. 

આ તપાસ બાદ હવે સમીર વાનખેડે તેમના પદ પર ચાલુ રહેશે કે કેમ તેના પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સૈલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે.

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version