Site icon News Continuous Bureau | Mumbai

દિવંગત ભારત રત્ન લતા મંગેશકર, જેમણે નરેન્દ્ર મોદીને પ્રથમ વખત વડા પ્રધાન બનવાની શુભેચ્છા આપી હતી. તેમના નિધન પછી પણ વડાપ્રધાનને આ રીતે તેમના નામની શુભેચ્છા મળી.

 News Continuous Bureau | Mumbai

સુર કોકીલા અને ભારત રત્ન (Bharat Ratna) સ્વ.લતા મંગેશકર (Lata Mangeshkar)ની યાદમાં, તેમના પરિવારે સોમવારે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’(Lata Deenanath Mangeshkar)ની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ વખતે આ પહેલો એવોર્ડ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આપવામાં આવનાર છે. 

`લતા દીનાનાથ મંગેશકર` એવોર્ડ ઉષા મંગેશકર(Usha mangeshkar)  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરશે. 

24 એપ્રિલે મુંબઈમાં (Mumbai)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. 

આ એવોર્ડ સમારોહ મુંબઈના ષણમુખાનંદ હોલમાં યોજાશે.

આ સમાચાર પણ વાંચો :   'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version