Site icon

ટીવી જગતથી આવ્યા ખરાબ સમાચાર; આ દિગ્ગજ અભિનેતા નું થયું નિધન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,9 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

સોમવાર

પ્રતિજ્ઞા સિરિયલ માં ઠાકુર સજ્જન સિંહનું કિરદાર નિભાવી ચૂકેલા એકટર અનુપમ શ્યામ નું ૬૩ વર્ષની વયે નિધન થયું છે.

 

અભિનેતા મુંબઇની લાઇફ લાઇન મેડિકેર હોસ્પિટલ મા ચાર દિવસથી એડમિટ હતા.

 

અનુપમ શ્યામ નું મલ્ટી ઓર્ગન ફેઈલ થવાને કારણે નિધન થયું છે.

Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો
Emmy Awards: દિલજીત દોસાંઝનો અદ્ભુત અભિનય, એમી એવોર્ડ માં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં થયો નામાંકિત
Son of Sardaar 2: થિયેટર માં મિશ્ર પ્રતિસાદ મળ્યા બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ સન ઓફ સરદાર 2, જાણો ઘરે બેઠા ક્યાં જોઈ શકશો અજય દેવગન ની ફિલ્મ
Jolly LLB 3 OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે આ ઓટિટિ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને અર્શદ ની ફિલ્મ
Exit mobile version