Site icon

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મોતના વહેતા થયા અહેવાલ- પરિવારે અફવાઓનું ખંડન કરી આપી આ હેલ્થ અપડેટ

News Continuous Bureau | Mumbai

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastav) હાલ દિલ્હીની એઈમ્સ(AIIMS Delhi) હોસ્પિટલમાં વેન્ટિલેટર(Ventilator) પર છે. 

Join Our WhatsApp Community

દરમિયાન રાજુ શ્રીવાસ્તવના મોતની અફવા(death rumour) ઉડી છે અને લોકો સોશિયલ મીડિયા(Social media) પર તેમને શ્રદ્ધાંજલિ(Tribute) આપી રહ્યા છે. 

આ બધું વધી જતાં પરિવારે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે રાજુ શ્રીવાસ્તવજીની હાલત સ્થિર છે. 

અફવા પર ધ્યાન ના આપો. તેમના સારા સ્વાસ્થ્ય(Good health) માટે પ્રાર્થના કરતા રહો.

ઉલ્લેખનીય છે કે  રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટે દિલ્હીના એક જિમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે જ છાતીમાં દુઃખાવો થયો હતો. જે બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. 

આ પછી તેમને તાત્કાલિત દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દેસી ગર્લ પ્રિયંકાએ બતાવ્યો દીકરી માલતીનો ચહેરો- કહો કોના જેવી લાગે છે- જુઓ ફોટોગ્રાફ્સ 

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version