Site icon News Continuous Bureau | Mumbai

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મોતના વહેતા થયા અહેવાલ- પરિવારે અફવાઓનું ખંડન કરી આપી આ હેલ્થ અપડેટ

News Continuous Bureau | Mumbai

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastav) હાલ દિલ્હીની એઈમ્સ(AIIMS Delhi) હોસ્પિટલમાં વેન્ટિલેટર(Ventilator) પર છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન રાજુ શ્રીવાસ્તવના મોતની અફવા(death rumour) ઉડી છે અને લોકો સોશિયલ મીડિયા(Social media) પર તેમને શ્રદ્ધાંજલિ(Tribute) આપી રહ્યા છે. 

આ બધું વધી જતાં પરિવારે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે રાજુ શ્રીવાસ્તવજીની હાલત સ્થિર છે. 

અફવા પર ધ્યાન ના આપો. તેમના સારા સ્વાસ્થ્ય(Good health) માટે પ્રાર્થના કરતા રહો.

ઉલ્લેખનીય છે કે  રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટે દિલ્હીના એક જિમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે જ છાતીમાં દુઃખાવો થયો હતો. જે બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. 

આ પછી તેમને તાત્કાલિત દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દેસી ગર્લ પ્રિયંકાએ બતાવ્યો દીકરી માલતીનો ચહેરો- કહો કોના જેવી લાગે છે- જુઓ ફોટોગ્રાફ્સ 

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version