Site icon

આમિર અને કિરણના છૂટાછેડા પર રાખી સાવંતે કહ્યું, ‘આમિરજી હું કુંવારી છું’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

 

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે શનિવારે સવારે તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરતા વાતની જાણકારી આપી છે. કપલના નિર્ણયથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. ત્યારે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા મુદ્દે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે.

ટેલિવિઝન અભિનેતા પ્રાચીન ચૌહાણને મળ્યા જમીન, આ કેસમાં થઇ હતી ધરપકડ ; જાણો શું છે સમગ્ર મામલો

પહેલા તો રાખી સાવંતને વિશ્વાસ થયો નહીં અને પછી તેણે બાબતે પોતાના આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતે કહ્યું કે જ્યારે કોઈ અલગ થાય છે ત્યારે તેને દુ: થાય છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આમિર ખાન અને કિરણ રાવે પોતાના રસ્તા અલગઅલગ કરી લીધા છે. રાખી સાવંતે એક વિડીયોમાં ફની અંદાજમાં કહ્યું કે 'મારા લગ્ન થઈ રહ્યા નથી અને લોકો છૂટાછેડા લઈ રહ્યા છે. આમિરજી હું હજુ કુંવારી છું, તમે મારા વિશે શું વિચારો છો.'

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version