Site icon News Continuous Bureau | Mumbai

આમિર અને કિરણના છૂટાછેડા પર રાખી સાવંતે કહ્યું, ‘આમિરજી હું કુંવારી છું’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

 

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે શનિવારે સવારે તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરતા વાતની જાણકારી આપી છે. કપલના નિર્ણયથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. ત્યારે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા મુદ્દે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે.

ટેલિવિઝન અભિનેતા પ્રાચીન ચૌહાણને મળ્યા જમીન, આ કેસમાં થઇ હતી ધરપકડ ; જાણો શું છે સમગ્ર મામલો

પહેલા તો રાખી સાવંતને વિશ્વાસ થયો નહીં અને પછી તેણે બાબતે પોતાના આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતે કહ્યું કે જ્યારે કોઈ અલગ થાય છે ત્યારે તેને દુ: થાય છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આમિર ખાન અને કિરણ રાવે પોતાના રસ્તા અલગઅલગ કરી લીધા છે. રાખી સાવંતે એક વિડીયોમાં ફની અંદાજમાં કહ્યું કે 'મારા લગ્ન થઈ રહ્યા નથી અને લોકો છૂટાછેડા લઈ રહ્યા છે. આમિરજી હું હજુ કુંવારી છું, તમે મારા વિશે શું વિચારો છો.'

Aamir Khan Threat સલમાન ખાન બાદ હવે આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી; જાણો કારણ
Deepika Padukone’s Commitment કામ જ પૂજા છે.. દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન શૂટિંગ કરીને સેટ કર્યા નવા માપદંડો.
The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
The Odyssey X Reviews શું નોલાનની ફિલ્મ ‘ધ ઓડિસી X’ ઓવરરેટેડ છે? ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી
Exit mobile version