Site icon News Continuous Bureau | Mumbai

Sanand Verma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને લઈને સાનંદ વર્મા એ કર્યો ચોંકાવનારો ખુલાસો, જેઠાલાલ ના પાત્ર ને લઈને કહી આવી વાત

Sanand Verma: ભાભીજી ઘર પર હૈ ના લોકપ્રિય પાત્ર સાનંદ વર્માએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલ ના પાત્ર ને લઈને એક ખુલાસો કર્યો છે.

Sanand Verma Says He Doesn Want to Be Like Taarak Mehta Jethalal

Sanand Verma Says He Doesn Want to Be Like Taarak Mehta Jethalal

News Continuous Bureau | Mumbai

Sanand Verma: ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં ‘સક્સેના જી’ નું પાત્ર ભજવનાર અભિનેતા સાનંદ વર્મા  એ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  ના ‘જેઠાલાલ’  જેવા પાત્રમાં ફસાઈ જવા માંગતા નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Filmmaker Manish Gupta: મનીષ ગુપ્તા વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, ડ્રાઇવર એ ફિલ્મ નિર્માતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

ટાઈપકાસ્ટ થવા સામે સાનંદ વર્માનો વાંધો

સાનંદ વર્માએ જણાવ્યું કે તેઓ એક જ પ્રકારના પાત્રમાં ફસાઈ જવા માંગતા નથી. તેઓ એક્ટર તરીકે વિવિધ પાત્રો એક્સપ્લોર કરવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓએ અત્યાર સુધી 10 ફિલ્મો નું શૂટિંગ પૂરું કર્યું  છે, જે આ વર્ષે રિલીઝ થવાની છે.જેઠાલાલનું પાત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિલીપ જોશી છેલ્લા 17 વર્ષથી ભજવી રહ્યા છે. સાનંદ વર્માએ કહ્યું કે તેઓ એવા પાત્રમાં ફસાઈ જવા માંગતા નથી કે જ્યાં એક જ છબી સાથે લોકો તેમને ઓળખે. તેઓ એક્ટિંગમાં નવી નવી ભૂમિકાઓ અજમાવવા માંગે છે.


સાનંદ વર્માએ ટીવી શો ‘લાપતાગંજ’ થી કરિયર શરૂ કર્યું હતું અને પછી ‘મર્દાની’ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ‘CID’, ‘FIR’, ‘રેડ’, ‘છિછોરે’, ‘મિશન રાણીગંજ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં તેઓ અમિતાભ બચ્ચન સાથે ‘વેટ્ટૈયાન’માં જોવા મળ્યા હતા અને હવે તેઓ ‘કલ્કી 2898 AD’ના સીક્વલમાં પણ કામ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version