Site icon

અભિનેતા સંજય દત્તે ચોથા સ્ટેજના કેન્સરને આપી માત:સૂત્ર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓક્ટોબર 2020

અભિનેતા સંજય દત્તે કેન્સરની બિમારીને માત આપી છે. તેમના નજીકના મિત્ર અને વેપાર વિશ્લેષકે આ માહિતી આપી છે. જોકે, તેણે અથવા તેના પરિવારે આની પુષ્ટિ કરી નથી. સોમવારે 61 વર્ષીય અભિનેતાનો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં તેઓ કેન્સર મુક્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પીઈટી સ્કેન કેન્સરની સૌથી ઓથેન્ટીક તપાસ માનવામાં આવે છે. આ સ્કેન પીડિતાના કેન્સરના કોષોની સચોટ સ્થિતિ દર્શાવે છે.કેન્સરના કોષોમાં અન્ય કોષો કરતા મેટાબોલિક દર વધારે હોય છે.  

ઉલ્લેખનીય છે કે, સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતાં 8 ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના કેટલાક પરીક્ષણો કરાયા હતા. ત્રણ દિવસ પછી, 11 ઓગસ્ટના રોજ, બહાર આવ્યું હતું કે તેને ફેફસાનું કેન્સર છે.  

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version