Site icon

અભિનેતા સંજય દત્તે ચોથા સ્ટેજના કેન્સરને આપી માત:સૂત્ર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓક્ટોબર 2020

અભિનેતા સંજય દત્તે કેન્સરની બિમારીને માત આપી છે. તેમના નજીકના મિત્ર અને વેપાર વિશ્લેષકે આ માહિતી આપી છે. જોકે, તેણે અથવા તેના પરિવારે આની પુષ્ટિ કરી નથી. સોમવારે 61 વર્ષીય અભિનેતાનો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં તેઓ કેન્સર મુક્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પીઈટી સ્કેન કેન્સરની સૌથી ઓથેન્ટીક તપાસ માનવામાં આવે છે. આ સ્કેન પીડિતાના કેન્સરના કોષોની સચોટ સ્થિતિ દર્શાવે છે.કેન્સરના કોષોમાં અન્ય કોષો કરતા મેટાબોલિક દર વધારે હોય છે.  

ઉલ્લેખનીય છે કે, સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતાં 8 ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના કેટલાક પરીક્ષણો કરાયા હતા. ત્રણ દિવસ પછી, 11 ઓગસ્ટના રોજ, બહાર આવ્યું હતું કે તેને ફેફસાનું કેન્સર છે.  

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version