Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા સંજય દત્તે ચોથા સ્ટેજના કેન્સરને આપી માત:સૂત્ર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020

અભિનેતા સંજય દત્તે કેન્સરની બિમારીને માત આપી છે. તેમના નજીકના મિત્ર અને વેપાર વિશ્લેષકે આ માહિતી આપી છે. જોકે, તેણે અથવા તેના પરિવારે આની પુષ્ટિ કરી નથી. સોમવારે 61 વર્ષીય અભિનેતાનો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં તેઓ કેન્સર મુક્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પીઈટી સ્કેન કેન્સરની સૌથી ઓથેન્ટીક તપાસ માનવામાં આવે છે. આ સ્કેન પીડિતાના કેન્સરના કોષોની સચોટ સ્થિતિ દર્શાવે છે.કેન્સરના કોષોમાં અન્ય કોષો કરતા મેટાબોલિક દર વધારે હોય છે.  

ઉલ્લેખનીય છે કે, સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતાં 8 ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના કેટલાક પરીક્ષણો કરાયા હતા. ત્રણ દિવસ પછી, 11 ઓગસ્ટના રોજ, બહાર આવ્યું હતું કે તેને ફેફસાનું કેન્સર છે.  

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version