Site icon

જાણીતા ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન, 80 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 80 વર્ષની ઉંમરે નિધન થયું.

તેઓ છેલ્લા 2 મહિનાથી દિલ્લી અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 

Join Our WhatsApp Community

ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ” ગાયું હતું જે તેમનું સૌથી પ્રખ્યાત ભજન હતું. 

તેમણે રોટી કપડા ઓર મકાન, બોબી, બેનામ જેવી અનેક ફિલ્મના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version