Site icon

ટેલિવિઝનના આ જાણીતા અભિનેતાનું સ્વાસ્થ્ય વધુ લથડતા લીલાવતી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

અભિનેતા સૂરજ થાપરનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ વાતની જાણકારી તેમના નજીકના મિત્રએ આપી છે. તેમણે જણાવ્યું કે અભિનેતાની તબિયત સુધરતી ન હોવાથી તેમને મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અભિનેતા કોરોનાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેમને ગોરેગાંવની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા

સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version