Site icon

ટેલિવિઝનના આ જાણીતા અભિનેતાનું સ્વાસ્થ્ય વધુ લથડતા લીલાવતી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

અભિનેતા સૂરજ થાપરનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ વાતની જાણકારી તેમના નજીકના મિત્રએ આપી છે. તેમણે જણાવ્યું કે અભિનેતાની તબિયત સુધરતી ન હોવાથી તેમને મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અભિનેતા કોરોનાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેમને ગોરેગાંવની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા

સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.

TRP Week 36: ‘અનુપમા’ અને ‘તુલસી’ વચ્ચે ફરી TRP ની જંગ, જાણો 36મા અઠવાડિયામાં કોણ બન્યું નંબર વન?
Kajol On Nysa Devgan: કાજોલ અને અજય દેવગણ ની દીકરી ન્યાસા ને ફિલ્મો માં લોન્ચ કરવા માંગે છે આ નિર્દેશક, અભિનેત્રી એ કર્યો ખુલાસો
The Bads of Bollywood Review: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’માં જોવા મળશે બોલીવૂડ ની સાચી હકીકત, જાણો કેવી છે આર્યન ખાન ની સિરીઝ
Deepika Padukone: ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાંથી બહાર થઇ દીપિકા પાદુકોણ, મેકર્સે જણાવ્યું કારણ
Exit mobile version