Site icon

ટેલિવિઝનના આ જાણીતા અભિનેતાનું સ્વાસ્થ્ય વધુ લથડતા લીલાવતી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

અભિનેતા સૂરજ થાપરનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ વાતની જાણકારી તેમના નજીકના મિત્રએ આપી છે. તેમણે જણાવ્યું કે અભિનેતાની તબિયત સુધરતી ન હોવાથી તેમને મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અભિનેતા કોરોનાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેમને ગોરેગાંવની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા

સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.

Dharmendra Prayer Meet: પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા શાહરુખ-સલમાન પહોંચ્યા, આ બોલીવૂડના સ્ટાર્સે પણ આપી શ્રદ્ધાંજલિ
Laalo-Krishna Sada Sahaayate: બમ્પર કમાણી: ‘લાલો-કૃષ્ણા સદા સહાયતે’એ ૫૦ લાખના બજેટ સામે અધધ આટલા ટકા નો નફો કરીને બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો.
Kajol-Twinkle: કાજોલ અને ટ્વિંકલ ખન્નાની ‘લગ્ન-ચીટિંગ’ પરની કમેન્ટથી હોબાળો,બંને એ આપી સ્પષ્ટતા
TRP Report Week 46: કયુંકી સાસ ભી કભી બહુ થી ને પછાડી આગળ નીકળી અનુપમા, જાણો ટોપ 5 શોઝની લિસ્ટ
Exit mobile version