Site icon

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે નિધન થયું ત્યારે ત્યાં ચાર જણ હાજર હતા. એમાંથી નીરજ અને કેશવને NCB દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી તથા ૩૪ અન્ય લોકોની વિરુદ્ધમાં સરકારી ગવાહ બનવા માટે નીરજ અને કેશવ તૈયાર થઈ ગયા છે. રિયા ચક્રવર્તી કઈ રીતે આ કેસમાં સામેલ હતી એ નીરજ અને કેશવે પોતાના નિવેદનમાં NCBને જણાવ્યું હતું.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા થયો ગિરફતાર જાણો વિગત…

હવે નીરજ અને કેશવના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી શકે છે. તદુપરાંત સિદ્ધાર્થ પીઠાનીની કસ્ટડી પણ હવે ૪ જૂન સુધી લંબાવવામાં આવી છે.

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version