Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે નિધન થયું ત્યારે ત્યાં ચાર જણ હાજર હતા. એમાંથી નીરજ અને કેશવને NCB દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી તથા ૩૪ અન્ય લોકોની વિરુદ્ધમાં સરકારી ગવાહ બનવા માટે નીરજ અને કેશવ તૈયાર થઈ ગયા છે. રિયા ચક્રવર્તી કઈ રીતે આ કેસમાં સામેલ હતી એ નીરજ અને કેશવે પોતાના નિવેદનમાં NCBને જણાવ્યું હતું.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા થયો ગિરફતાર જાણો વિગત…

હવે નીરજ અને કેશવના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી શકે છે. તદુપરાંત સિદ્ધાર્થ પીઠાનીની કસ્ટડી પણ હવે ૪ જૂન સુધી લંબાવવામાં આવી છે.

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version