Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે નિધન થયું ત્યારે ત્યાં ચાર જણ હાજર હતા. એમાંથી નીરજ અને કેશવને NCB દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી તથા ૩૪ અન્ય લોકોની વિરુદ્ધમાં સરકારી ગવાહ બનવા માટે નીરજ અને કેશવ તૈયાર થઈ ગયા છે. રિયા ચક્રવર્તી કઈ રીતે આ કેસમાં સામેલ હતી એ નીરજ અને કેશવે પોતાના નિવેદનમાં NCBને જણાવ્યું હતું.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા થયો ગિરફતાર જાણો વિગત…

હવે નીરજ અને કેશવના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી શકે છે. તદુપરાંત સિદ્ધાર્થ પીઠાનીની કસ્ટડી પણ હવે ૪ જૂન સુધી લંબાવવામાં આવી છે.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version