Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે નિધન થયું ત્યારે ત્યાં ચાર જણ હાજર હતા. એમાંથી નીરજ અને કેશવને NCB દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી તથા ૩૪ અન્ય લોકોની વિરુદ્ધમાં સરકારી ગવાહ બનવા માટે નીરજ અને કેશવ તૈયાર થઈ ગયા છે. રિયા ચક્રવર્તી કઈ રીતે આ કેસમાં સામેલ હતી એ નીરજ અને કેશવે પોતાના નિવેદનમાં NCBને જણાવ્યું હતું.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા થયો ગિરફતાર જાણો વિગત…

હવે નીરજ અને કેશવના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી શકે છે. તદુપરાંત સિદ્ધાર્થ પીઠાનીની કસ્ટડી પણ હવે ૪ જૂન સુધી લંબાવવામાં આવી છે.

John Abraham Mumbai Bungalow જોન અબ્રાહમે મુંબઈમાં ખરીદ્યો ૮૪ કરોડનો બંગલો! જુઓ અંદરથી કેવો દેખાય છે અભિનેતાનો આલીશાન મહેલ
Diljit Dosanjh Student Lathicharge દિલજીત દોસાંઝે ચડાવી બાંયો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી ભડક્યો ગાયક, કહ્યું “હું શાંત નહીં બેસું”
Doordarshan Hum Log Record ભારતીય ટીવી ઇતિહાસનો સુવર્ણ યુગ દૂરદર્શનની પહેલી સિરિયલ ‘હમ લોગ’ ના નામે ૫ કરોડ દર્શકોનો ઐતિહાસિક રેકોર્ડ
Jennifer Winget Wedding Video જેનિફર વિંગેટે શેર કર્યો પોતાના લગ્નનો પહેલો સત્તાવાર રોમેન્ટિક વીડિયો પતિ વિલિયમ ઈશ્મેલ સાથેના ખાસ કીમોમેન્ટ્સ જોઈને ચાહકો થયા ઘેલા, ઇન્ટરનેટ પર પ્રચંડ વાયરલ
Exit mobile version