Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ કલાકારે નિભાવી હતી ‘કોઈ મિલ ગયા’માં એલિયનની ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નજર આવી ચૂકેલા કલાકારે રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયામાં જાદુ’ (એલિયન)ની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયાને રિલીઝ થયે 18 વર્ષ થઈ ચૂક્યાં છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જાદુની ભૂમિકા પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોઈ મિલ ગયામાં જાદુની ભૂમિકા ઇન્દ્રવદન પુરોહિતે ભજવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓ દયાબહેનના દૂરના સંબંધીની ભૂમિકામાં નજર આવી ચૂક્યા છે. એક વાર તેઓ દયાબહેનના ભાઈ સુંદરની સાથે શ્રી સાઈ ભક્ત મંડળ ટીમમાં નજર આવી ચૂક્યા છે. સાથોસાથ ઇન્દ્રવદન પુરોહિત કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ નજર આવી ચૂક્યા છે. તેઓ દિવ્યાંગ છે. અસલમાં તેમનું કદ વધ્યું જ નહીં. છતાં પણ તેઓ 250થી પણ વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

લેજન્ડરી સિંગર કિશોરકુમારની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે તેમનો દીકરો અમિતકુમાર, પિતા પર શરૂ કર્યું રિસર્ચ

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version