Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ કલાકારે નિભાવી હતી ‘કોઈ મિલ ગયા’માં એલિયનની ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નજર આવી ચૂકેલા કલાકારે રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયામાં જાદુ’ (એલિયન)ની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયાને રિલીઝ થયે 18 વર્ષ થઈ ચૂક્યાં છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જાદુની ભૂમિકા પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોઈ મિલ ગયામાં જાદુની ભૂમિકા ઇન્દ્રવદન પુરોહિતે ભજવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓ દયાબહેનના દૂરના સંબંધીની ભૂમિકામાં નજર આવી ચૂક્યા છે. એક વાર તેઓ દયાબહેનના ભાઈ સુંદરની સાથે શ્રી સાઈ ભક્ત મંડળ ટીમમાં નજર આવી ચૂક્યા છે. સાથોસાથ ઇન્દ્રવદન પુરોહિત કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ નજર આવી ચૂક્યા છે. તેઓ દિવ્યાંગ છે. અસલમાં તેમનું કદ વધ્યું જ નહીં. છતાં પણ તેઓ 250થી પણ વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

લેજન્ડરી સિંગર કિશોરકુમારની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે તેમનો દીકરો અમિતકુમાર, પિતા પર શરૂ કર્યું રિસર્ચ

Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Rohit Chandel Sairaab Replacement રોહિત ચંદેલની એન્ટ્રી પર લાગ્યું પૂર્ણવિરામ POCSO કેસમાં જેલ થયા બાદ શોમાંથી કરાયા બહાર; કોણ બનશે નવો સ્ટાર?
Exit mobile version