Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા સિતારવાદક અને પદ્મભૂષણ વિજેતા એવા સુરના સમ્રાટનું થયું નિધન. કોરોના એ છીનવી લીધો સિતારો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

જાણીતા સિતારવાદક પંડિત દેવવ્રત ચૌધરી એટલે કે દેબુ ચૌધરીનું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા.

Join Our WhatsApp Channel

તે એટલું સુંદર સિતાર વગાડતા હતા કે તેમને કલા માટે પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દિલ્હી ખાતે ગુરુ તેગબહાદુર હોસ્પિટલમાં તેમનો કોરોના માટે નો ઈલાજ ચાલી રહ્યો હતો પરંતુ તે અસફળ રહ્યો.

શાહિદ કપૂર બન્યો નિર્માતા. બનાવશે આ ફિલ્મ….જાણો વિગત
 

TRP Report Week 15| ટીવી પર કોનો દબદબો? અનુપમાને પાછળ છોડી આ શોએ મારી બાજી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Ranbir Kapoor Reject Mohit Suri Film। શું રણબીર કપૂર નહીં કરે મોહિત સૂરીની ફિલ્મ? અનીત પડ્ડા સાથેની જોડીને લઈને ઉઠ્યા સવાલો, જાણો શું છે મામલો.
Nita Ambani। સાડી કે કલાનો નમૂનો? નીતા અંબાણીની ખાસ જામદાની સાડી બનાવવા પાછળ ખર્ચાયા ૨ વર્ષ, જાણો શું છે તેની ખાસિયત.
Kalki Sequel| ફિલ્મનું નવું નામ અને કર્ણના પાત્ર પર ફોકસ, જાણો શૂટિંગ વિશેની ખાસ વાતો.”
Exit mobile version