Site icon

બોલિવૂડ માં શોક ની લહેર- કોઈ મિલ ગયા ફેમ આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન

News Continuous Bureau | Mumbai

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, તેમનું મૃત્યુ હૃદય સંબંધિત બિમારીના કારણે થયું છે.

તેમણે 03 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા.

અહેવાલો અનુસાર, મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ તેમના વતન લખનઉ શિફ્ટ થયા હતા, જેથી તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.

આ સમાચાર પણ વાંચો : ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ ના શો છોડવા પર સામે આવી રાજ અનડકટ ની પ્રતિક્રિયા-કહી આ વાત

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version