Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ માં શોક ની લહેર- કોઈ મિલ ગયા ફેમ આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન

News Continuous Bureau | Mumbai

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે.

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, તેમનું મૃત્યુ હૃદય સંબંધિત બિમારીના કારણે થયું છે.

તેમણે 03 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા.

અહેવાલો અનુસાર, મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ તેમના વતન લખનઉ શિફ્ટ થયા હતા, જેથી તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.

આ સમાચાર પણ વાંચો : ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ ના શો છોડવા પર સામે આવી રાજ અનડકટ ની પ્રતિક્રિયા-કહી આ વાત

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version