Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ એવા આ કલાકાર નું થયું નિધન. જાણો વિગત

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. 

તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા. 

Join Our WhatsApp Channel

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથઅને ખુદાગવાહજેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વર્ણવી રહ્યા છે પોતાની સંઘર્ષયાત્રા, દોઢ વર્ષ સુધી બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ; જાણો અહીં

Radhika Merchant Venice Look| વેનિસમાં રાધિકા મર્ચન્ટનો રોયલ લુક મિન્ટ ગાઉનમાં રાજકુમારી જેવી લાગી અંબાણી પરિવારની નાની વહુ
Disha Patani Hollywood Debut|દિશા પટનીનું હોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! ‘હોલિગાર્ડ્સ સાગા’ માટે સાઇન કરી મોટી ફિલ્મ; ફેન્સમાં ભારે ઉત્સાહ
Yeh Rishta Kya Kehlata Hai Spoiler| પોદ્દાર હાઉસમાં જામશે જંગ! અરમાનના અપમાનનો બદલો લેવા રણચંડી બનશે અભિરા; દાદી સા પણ જોતા રહી જશે આક્રમક અંદાજ
Drishyam 3 Story Reveal| ‘દ્રશ્યમ 3’ ની વાર્તા પરથી ઉચકાયો પડદો જ્યોર્જકુટ્ટીનો દુશ્મન પોલીસ નહીં પણ કોઈ ‘અજાણ્યો’ શખ્સ? જાણો નવો વળાંક
Exit mobile version