Site icon

આખરે જિંદગીની જંગ હારી ગયા વિક્રમ ગોખલે, પુણેમાં લીધા અંતિમ શ્વાસ.. આજે આટલા વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર

News Continuous Bureau | Mumbai

મરાઠી થિયેટર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પાંચ દાયકાથી વધુ સમય સુધી રાજ કરનાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale) એ દુનિયાને અલવિદા (Death) કહી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આ ડોકટરો તેમને બચાવવામાં આ સફળ રહ્યા. વિક્રમ ગોખલેના પાર્થિવ દેહને પૂણેના બાલગંધર્વ રંગમંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને આજે, શનિવારે સાંજે 6 વાગ્યે વૈંકુટભૂમિ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

વરિષ્ઠ અભિનેતા (Actor) વિક્રમ ગોખલેએ 1971 માં 26 વર્ષની ઉંમરે અભિનય (Acting) ની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે હતી, જેનું નામ હતું પરવાના. વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત અગ્નિપથ અને ખુદા ગવાહમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા. પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર?

તેમણે મરાઠી સિરિયલ વિશ્વથિલીમાં સિરિયલ અગ્નિહોત્રમાં મોરેશ્વર અગ્નિહોત્રીની ભૂમિકા ભજવી હતી. પરંતુ થોડા દિવસો પહેલા ગળામાં તકલીફના કારણે તેણે ડ્રામામાંથી બ્રેક લીધો હતો. અભિનયની સાથે તેમણે લેખન અને દિગ્દર્શન પણ કર્યું છે. વર્ષ 2013માં રીલિઝ થયેલી ફિલ્મ આઓલીમાં તેમના અભિનય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Dhurandhar OTT Controversy: અનકટના નામે છેતરપિંડી? રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના OTT વર્ઝનમાં સેન્સરશિપને લઈને વિવાદ, નેટફ્લિક્સ પર ફેન્સનો રોષ
Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ
Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Exit mobile version