Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને અલવિદા કહેશે અભિમન્યુ ની માતા મંજરી? અભિનેત્રી અમી ત્રિવેદી એ શો છોડવા પર આપી પ્રતિક્રિયા

Yeh rishta kya kehlata hai: ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી અમી ત્રિવેદી વિશે એવા અહેવાલો હતા કે તે આ શોમાંથી બહાર થવાની તૈયારીમાં છે. જો કે, હવે અભિનેત્રીએ પોતે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે.

Yeh rishta kya kehlata hai abhimanyu mom manjari aka ami trivedi breaks silence on quitting show

Yeh rishta kya kehlata hai: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને અલવિદા કહેશે અભિમન્યુ ની માતા મંજરી? અભિનેત્રી અમી ત્રિવેદી એ શો છોડવા પર આપી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai:  પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ત્રણેય સીઝનને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો હંમેશા શો વિશે દરેક નાની માહિતી જાણવા માટે ઉત્સુક હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો હતા કે શોમાં અભિમન્યુની માતા મંજરીનો રોલ નિભાવી રહેલી અમી ત્રિવેદી શો છોડવા જઈ રહી છે. હવે અમીએ પોતે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

અમી ત્રિવેદી એ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છોડવા પર આપી પ્રતિક્રિયા 

લેટેસ્ટ એપિસોડના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અભિમન્યુ તેની માતાને બદલે તેના બાળકને બચાવે છે અને તેથી તે હોસ્પિટલ પહોંચે છે. મંજરીની હાલત ગંભીર છે અને મહિમા આ માટે અભિમન્યુને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યા છે કે મંજરી શોને અલવિદા કહી શકે છે.આવી સ્થિતિમાં અમીએ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેને આ અંગે કોઈ માહિતી નથી.એક ન્યૂઝ પોર્ટલ ના એક રિપોર્ટ અનુસાર અમી ત્રિવેદીએ કહ્યું કે તેણે પ્રોમો જોયો નથી અને હજુ સુધી તેને કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે શો છોડી રહી છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે શોનું શૂટિંગ કટ ટુ કટ ચાલી રહ્યું છે. જેમકે ગઈકાલનો એપિસોડ આજે શૂટ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Anupamaa: ફરી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું અનુપમા, જાણો કેમ શો ને બંધ કરવાની ઉઠી રહી છે માંગ

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version