Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai : કંઈક આવી હશે મિસ્ટર બિરલા સાથે મિસ્ટર શર્મા ની છેલ્લી ક્ષણ! અભિનવ કહેશે અભિમન્યુ ને પોતાની ઈચ્છા

યે રિશ્તા ક્યા કહેલાતા હૈના આગામી એપિસોડ ખૂબ જ ઈમોશનલ હશે. એક તરફ અભિનવ મરી જશે. બીજી તરફ, બધો દોષ અભિમન્યુ પર આવશે

yeh rishta kya kehlata hai abhinav sharma abhimanyu birla last conversation

yeh rishta kya kehlata hai abhinav sharma abhimanyu birla last conversation

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai : ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘ના આગામી એપિસોડમાં અભિનવ શર્માનું નિધન થશે. આ કિસ્સામાં, અક્ષરા ભાંગી પડશે. સામે આવેલા પ્રોમો મુજબ, તે અભિનવના મૃત્યુનો દોષ અભિમન્યુ બિરલા પર નાખશે. તે અભિમન્યુને કહેશે, ‘બડે પપ્પા પોતે જ તને અભિનવને ધક્કો મારતા જોયા છે’. પરંતુ, અભિમન્યુ બિરલાના ચાહકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેઓ અભિમન્યુ સાથે વિતાવેલી અભિનવની છેલ્લી ક્ષણો વિશે જાણવા આતુર છે.

Join Our WhatsApp Channel

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આ રીતે થશે અભિનવ નું મૃત્યુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી એપિસોડમાં અક્ષરા ને ખબર પડશે કે અભિનવે પોતે અભિમન્યુને મળવા બોલાવ્યો હતો. તે ઈચ્છતો હતો કે અભિમન્યુ અક્ષરા અને અભિરની જવાબદારી લે. કારણ કે તેને ખરાબ લાગતું હતું કે તેના કારણે તેના પુત્ર અભિરે તેના સાચા મમ્મી-પપ્પા થી દૂર રહેવું પડ્યું હતું અથવા તેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડી હતી. પરંતુ, ત્યારે જ અભિનવ અકસ્માતનો ભોગ બનશે અને ખીણ માં પડી જશે. અભિમન્યુ અભિનવને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ, બચાવી શકશે નહીં. જો કે મીડિયા રિપોર્ટ્સમાં આ બધી વાતો કહેવામાં આવી રહી છે. હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : Surat : બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

અભિનવ ના મૃત્યુ બાદ અક્ષરા નો સહારો બનશે અભિમન્યુ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિનવના મૃત્યુ પછી અક્ષરાને ખબર પડશે કે તે ગર્ભવતી છે. તેણી ભાંગી પડશે. કારણ કે જ્યારે અભિરનો જન્મ થવાનો હતો ત્યારે માત્ર અભિનવે જ તેને સપોર્ટ કર્યો હતો. પરંતુ, જ્યારે તેનું પોતાનું બાળક આવવાનું છે ત્યારે તે તેની સાથે નથી. આવી સ્થિતિમાં અભિમન્યુ અક્ષરાને સપોર્ટ કરશે. તે અભિનવના બાળકને એટલો જ પ્રેમ આપશે જેટલો અભિનવે તેના પુત્રને આપ્યો હતો. જો કે, આ ટ્વિસ્ટની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Akshaye Khanna Mahakali Movie ફિલ્મ ‘મહાકાલી’માં ‘શુક્રાચાર્ય’ના રોલમાં નજર આવશે અક્ષય ખન્ના, આ તારીખે જોવા મળી શકે છે પહેલી ઝલક
Exit mobile version