Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai upcoming twist: શું માતા અક્ષરા ની જેમ અભીરા ના લગ્ન માં આવશે મુશ્કેલી? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ

Yeh rishta kya kehlata hai upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. હવે સિરીયલ માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે.

yeh rishta kya kehlata hai upcoming twist vidhya not accept arman and abhira marriage

yeh rishta kya kehlata hai upcoming twist vidhya not accept arman and abhira marriage

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરીયલ માં હાલ ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. આ વાર્તા અરમાન, અભીરા અને રુહી ની છે. અભીરા એ અક્ષરા ની દીકરી છે. અક્ષરા અને અભિમન્યુ ની જેમજ અભીરા અને અરમાન એકબીજા ને પ્રેમ કરે છે. હવે સિરિયલ ના નવો પ્રોમો ને જોતા એવું લાગે છે કે અક્ષરા અને અભિમન્યુ ને જેમાં અભીરા અને અરમાન ના લગ્ન જીવન માં પણ મુશ્કેલી આવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taal re release: વીર ઝારા અને તુમ્બાડ બાદ હવે સુભાષ ઘાઈ ની ‘તાલ’ થઇ રહી છે ફરીથી રિલીઝ, જાણો ક્યારે જોવા મળશે ઐશ્વર્યા રાય ની ફિલ્મ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે ટ્વીસ્ટ 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો એક પ્રોમો વાયરલ થઇ રહ્યો છે જેમાં અરમાન અને અભિરા લગ્ન પછી પોદ્દાર હાઉસ જશે. દાદીસા વિદ્યાને અરમાન અને અભિરાની આરતી કરવા માટે કહે છે. અરમાન અને અભીરા ના લગ્ન થી નાખુશ વિદ્યા અભિરાને કહે છે, ‘શું વિચાર્યું? તે મારી મરજી વિરુદ્ધ મારા પુત્ર સાથે લગ્ન કર્યા તો શું  હું તમારી આરતી ઉતારીશ ?’ આ પછી, વિદ્યા અરમાન અને અભિરાના માથા પર હાથ મુક્ત કહે છે ‘તૂટેલું હૃદય આજે તમને બંનેને શ્રાપ આપે છે તમારા બંનેના લગ્ન ક્યારેય સફળ નહીં થાય. ક્યારેય નહીં.’


આ પ્રોમો સામે આવ્યા બાદ લોકો અભીરા અને અરમાન ની તુલના અક્ષરા અને અભિમન્યુ સાથે કરી રહ્યા છે. હવે સિરિયલ માં આગળ શું થશે એ તો તમને સિરિયલ જોયા પછી જ ખબર પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version