Site icon News Continuous Bureau | Mumbai

fact check : શું સાચે ટ્રેનમાં ચઢવામાં નિષ્ફળતા બાદ પેસેન્જરે તોડી નાખ્યો એસી કોચના દરવાજાનો ગ્લાસ, રેલવેએ દાવાને ફગાવ્યા; કરી સ્પષ્ટતા; જુઓ વિડીયો..

fact check : ભારતીય રેલ્વે દ્વારા દરરોજ સેંકડો ટ્રેનો ચલાવવામાં આવે છે, લોકો લાંબા અંતરની મુસાફરી કરવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. કારણ કે તેનું નેટવર્ક વિશાળ છે અને દેશના લગભગ દરેક શહેર સાથે જોડાયેલ છે.

fact check user says passenger broke AC coach's window after failing to board crowded train. Railways react

fact check user says passenger broke AC coach's window after failing to board crowded train. Railways react

News Continuous Bureau | Mumbai

fact check : લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે તે જેટલું આરામદાયક છે, તેટલું જ સસ્તું પણ છે.  કેટલાક લોકો રિઝર્વેશન કરાવે છે જ્યારે અન્ય લોકો જનરલ કમ્પાર્ટમેન્ટ ટિકિટ સાથે મુસાફરી કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર  ‘X’ યુઝરે એવો વીડિયો શેર કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કૈફિયત એક્સપ્રેસમાં 3AC કોચની આરક્ષિત ટિકિટ ધરાવતા પેસેન્જરે દરવાજા નો કાચ તોડી નાખ્યો જ્યારે તે કથિત રીતે ટિકિટ વિનાના મુસાફરોને કારણે કોચમાં પ્રવેશી શક્યો ન હતો. 

Join Our WhatsApp Channel

 fact check : જુઓ વાયરલ વીડિયો 

 fact check : રેલવેએ કરી સ્પષ્ટતા 

જોકે હવે આ વીડિયોને જૂનો ગણાવતા રેલવેએ વધુ એક વીડિયો શેર કર્યો છે જેમાં ટ્રેનના દરવાજાનો કાચ બરાબર છે. આંતરિક તપાસમાં જણવા મળ્યું છે કે કાચ તોડવાની આવી કોઈ ઘટના નોંધાઈ નથી. કૃપા કરીને જુના ભ્રામક વિડીયો શેર કરવાથી બચો.

આ સમાચાર પણ વાંચો : શહેરમાં આકરી ગરમી વચ્ચે હવે મુંબઈકરોને પાણીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે… તળાવોમાં માત્ર આટલા ટકા પાણીનો સંગ્રહ બચ્યો.. જાણો વિગતે…

 fact check :  રેલવેએ આપ્યો પુરાવા

ઉલ્લેખનીય છે કે દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. કારણ કે તેનું નેટવર્ક વિશાળ છે અને દેશના લગભગ દરેક શહેર સાથે જોડાયેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

GST UPI Payments: શું Rs 2000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે GST?? સરકારે કરવી સ્પષ્ટતા; જાણો આ દાવાની સત્યતા…
FASTag new rules: NHAIએ નવા FASTag નિયમો અંગે સ્પષ્ટતા આપી, ગ્રાહકો FASTag ટોલ પ્લાઝા પાર કરતા પહેલા ગમે ત્યારે કરી શકે છે રિચાર્જ…
TRAI Fact Check : શું રિચાર્જ ન કરાવ્યું હોય તો પણ સિમ કાર્ડ 90 દિવસ સુધી એક્ટિવ રહેશે? ટ્રાઇએ દૂર કરી મૂંઝવણ…
Internet Shutdown : શું 16 જાન્યુઆરીએ આખી દુનિયાનું ઇન્ટરનેટ થઈ જશે ઠપ્પ? સો, મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે ડિજિટલ શટડાઉન: જાણો વાયરલ દાવાની સત્યતા..
Exit mobile version