News Continuous Bureau | Mumbai

Ulaanbaatar: દ્વિપક્ષીય રક્ષા સંબંધોને મજબૂત કરવા માટે ભારત-મંગોલિયા સંયુક્ત કાર્ય સમૂહની 12મી બેઠક ઉલાનબટારમાં યોજાઈ

Ulaanbaatar: ભારત અને મંગોલિયાના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે 12મી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક 16-17 મે, 2024ના રોજ ઉલાનબટારમાં મળી હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા, MoD, ભારતના સંયુક્ત સચિવ શ્રી અમિતાભ પ્રસાદ અને મોંગોલિયાના રાજ્ય સચિવ MoD બ્રિગેડિયર જનરલ ગાંખુયાગ દાવગદોર્જ દ્વારા કરવામાં આવી હતી.

News Continuous Bureau | Mumbai

Ulaanbaatar: ભારત અને મંગોલિયાના ( Mongolia ) સંરક્ષણ મંત્રાલયો વચ્ચે 12મી સંયુક્ત કાર્યકારી જૂથ ( JWG ) બેઠક 16-17 મે, 2024ના રોજ ઉલાનબટારમાં મળી હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા, MoD, ભારતના સંયુક્ત સચિવ શ્રી અમિતાભ પ્રસાદ અને મોંગોલિયાના રાજ્ય સચિવ MoD બ્રિગેડિયર જનરલ ગાંખુયાગ દાવગદોર્જ દ્વારા કરવામાં આવી હતી. મંગોલિયામાં ભારતના રાજદૂત શ્રી અતુલ મલ્હારી ગોતસુરવે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. 

Join Our WhatsApp Channel

JWG દરમિયાન, બંને પક્ષોએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સહયોગ ( Defense Ministry ) પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓએ વિવિધ દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર ( Bilateral Defense Cooperation ) પહેલ પરની પ્રગતિની સમીક્ષા કરી અને આ દિશામાં પગલાંની સ્પષ્ટતા કરતા આ ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટેના માધ્યમોની ઓળખ કરી હતી. બંને પક્ષોએ વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

12th meeting of India-Mongolia Joint Working Group on Strengthening Bilateral Defense Relations held in Ulaanbaatar

12th meeting of India-Mongolia Joint Working Group on Strengthening Bilateral Defense Relations held in Ulaanbaatar

સંયુક્ત સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ( Indian Defense Industry ) ક્ષમતા અને સામર્થ્યની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો અને મોંગોલિયાના સશસ્ત્ર દળો સાથે ફળદાયી ભાગીદારીની આશા વ્યક્ત કરી. મોંગોલિયન પક્ષે ભારતીય ઉદ્યોગની ક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વધતા સંબંધોનો પણ સ્વીકાર કર્યો.

આ સમાચાર પણ વાંચો : Theater closed: તેલંગાણા માં આજથી 10 દિવસ થિયેટર રહેશે બંધ, જાણો શું છે આની પાછળ નું કારણ

Ulaanbaatar: ભારત મંગોલિયા સાથે વર્ષો જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે.

સંયુક્ત સચિવ અને ભારતીય રાજદૂતે મંગોલિયાના નાયબ સંરક્ષણ પ્રધાન શ્રી બી બેરમાગ્નાઈ સાથે પણ મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રતિનિધિમંડળે ઉલાનબટારમાં એક પ્રશિક્ષણ સંસ્થાનની મુલાકાત લીધી અને ચાલી રહેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી.

12th meeting of India-Mongolia Joint Working Group on Strengthening Bilateral Defense Relations held in Ulaanbaatar

ભારત મંગોલિયા સાથે વર્ષો જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે. બંને દેશો એકબીજાને ‘આધ્યાત્મિક પડોશીઓ’ માને છે. આધુનિક સમયમાં, લોકશાહી, સ્વતંત્રતા અને બજાર અર્થતંત્ર જેવા મૂલ્યો બંને રાષ્ટ્રોને નજીક લાવે છે.

12th meeting of India-Mongolia Joint Working Group on Strengthening Bilateral Defense Relations held in Ulaanbaatar

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Exit mobile version