Site icon

અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકો વચ્ચે અથડામણ, આટલા લોકોના નિપજ્યા મોત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનમાં હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે. 

આ મૃત પામેલા લોકોમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષોનો સમાવેશ થાય છે. આ બધાના મોત ગોળી વાગવાથી થયા હતા.

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારોના મોત નિપજ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું હતું. 

મુંબઈના ગગનચુંબી ઇમારતવાસીઓની સુરક્ષા ભગવાન ભરોસે; આ કારણો થકી ફાયર બ્રિગેડને બચાવકાર્યમાં અગવડ પડે છે

Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Exit mobile version