Site icon

અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકો વચ્ચે અથડામણ, આટલા લોકોના નિપજ્યા મોત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનમાં હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે. 

આ મૃત પામેલા લોકોમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષોનો સમાવેશ થાય છે. આ બધાના મોત ગોળી વાગવાથી થયા હતા.

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારોના મોત નિપજ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું હતું. 

મુંબઈના ગગનચુંબી ઇમારતવાસીઓની સુરક્ષા ભગવાન ભરોસે; આ કારણો થકી ફાયર બ્રિગેડને બચાવકાર્યમાં અગવડ પડે છે

Trump Iran Gift:યુદ્ધ વચ્ચે શાંતિનો સંકેત? ઈરાનની ‘ગિફ્ટ’ જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ થયા ખુશ; હોર્મુઝ સાથે જોડાયેલી આ વાત કેમ છે ‘અદભૂત’?
Trump Iran Peace Talks Claim:ટ્રમ્પની ‘પીસ રણનીતિ’ થી ઓઇલ માર્કેટમાં ખળભળાટ: શું ઈરાન પરમાણુ કરાર પર ઝૂકશે કે યુદ્ધના વાદળો ઘેરાશે?
Trump’s Peace Plan: અમેરિકા-ઈરાન સંબંધોમાં નવો વળાંક: ટ્રમ્પના ૧૫ મુદ્દાઓ શું પશ્ચિમ એશિયામાં શાંતિ લાવશે?
Meta Fined ₹3,000 Crore: મેટાને ₹૩,૦૦૦ કરોડનો ફટકો! ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર કોર્ટની લાલ આંખ; બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા બદલ લાદ્યો ભારે દંડ
Exit mobile version