Site icon News Continuous Bureau | Mumbai

મ્યાનમારમાં ખૂની સોમવાર, 36 થી વધુ લોકોના મૃત્યુ હિંસાચાર ચાલુ છે. જાણો વિગત..

મ્યાનમારમાં ત્યાંની સેના દ્વારા લોકો પર અત્યાચાર ચાલુ છે.

મ્યાનમારમાં મીડિયા ઉપર પ્રતિબંધ છે પરંતુ પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર આશરે 38 જેટલા લોકોના પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયા છે.

Join Our WhatsApp Channel

મ્યાનમારમાં લશ્કરે સરકારને ઉથલાવી પાડી છે તેમજ હાલ લોકોનું સરકાર સામે પ્રદર્શન ચાલુ છે.

US Iran Peace Deal શું શાંત થશે મધ્ય પૂર્વનો તણાવ? અમેરિકાઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ૧૪ મુદ્દાઓ ચર્ચામાં.
US Attacks on Ships ઓમાનના તટ પર અમેરિકી હુમલા ભારતીય નાવિકોના મોત મામલે ભારતે અમેરિકી રાજદ્વારીને તલબ કર્યા
Trump’s Decision ટ્રમ્પે ઈરાન પરના હુમલા શા માટે રોક્યા? કતર અને યુએઈના કહેવાથી બદલાયો નિર્ણય!
Indian Sailor Death નાવિકોના મોતથી ઈરાન ગમગીન કહ્યું ‘અમે ભારતની સાથે છીએ, અમેરિકાનું કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ.’
Exit mobile version