Site icon

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાકના વડા પ્રધાન ઈમરાન ખાનને લાગ્યો મોટો ઝટકો, આટલા મંત્રી લાપતા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે.

ઈમરાન ખાનની સરકારના 25 સંઘીય, 19 સહાયક અને 4 રાજ્ય મંત્રી લાપતા છે. 

સંકટમાં કેટલાક નજીકના લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે. 

ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપવુ પડશે હવે આ લગભગ નક્કી છે. 

ઉલ્લેખનીય છે કે 28 માર્ચે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે. 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.

આ સમાચાર પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે

Iran Threat to Donald Trump: ટ્રમ્પને ઈરાનનો પડકાર! ‘ટ્વીટિંગથી જંગ ન જીતાય, લોહી રેડવું પડશે’; અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ.
US Aircraft Crash Iraq: ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન અમેરિકાનું KC-135 વિમાન ક્રેશ, દુર્ઘટના પાછળ ઇરાન સમર્થિત જૂથનો હાથ હોવાનો દાવો
Iran Navy Strait of Hormuz: હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનનો કડક મિજાજ: ‘અમારી નૌસેના સાથે વાત કરો અને જહાજ લઈ જાઓ, પણ…’, જાણો ઈરાને દુનિયા સામે કઈ શરત મૂકી?
PM Modi Iran President Talk: યુદ્ધ અટકાવવા પીએમ મોદી મેદાને! ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી ખાસ ચર્ચા; શું ભારત શાંતિ સ્થાપવામાં સફળ થશે?
Exit mobile version