Site icon

પાકિસ્તાનથી ચીન જઈ રહેલા જહાજને મુંદ્રા પોર્ટ પર અટકાવાયું, અદાણીએ કર્યો આ ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

કચ્છમાં આવેલ મુન્દ્રા અદાણી પોર્ટ પર એક કન્ટેનર રોકવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્વારા જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું છે. 

મુન્દ્રા પોર્ટ પર લાવ્યા બાદ જહાજ પર લઈ જવાતા કન્ટેનરમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યા છે . 

જોકે, જહાજ દ્વારા તેનો બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયો છે.

તપાસ કરતા જાણવા મળ્યું કે, આ સામાન ભારતના કોઈ બંદર પર ઉતારવાનો ન હતો. પંરતુ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંઘાઈ જવાના રસ્તે હતું. 

અદાણી ગ્રુપ દ્વારા આ અંગે મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેને નિરીક્ષણ માટે મુન્દ્ર પોર્ટ પર ઉતાર્યું હતું. 

વડાપ્રધાન મોદીએ આજે કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત પર પંજાબનું રાજકારણ ગરમ થયું. સિદ્ધુ અને અમરિંદરે આ વાત કહી. જાણો વિગતે

India-US Trade Deal: જયશંકર-ડોભાલની ‘જુગલબંધી’ એ પલટાવ્યો ગેમ! અમેરિકાએ ટેરિફમાં કર્યો ધરખમ ઘટાડો, એકસાથે બે મોરચે ભારતની મોટી જીત.
India AI Impact Summit 2026: દુનિયા જોશે ભારતનો AI પાવર! સંયુક્ત રાષ્ટ્રએ કર્યા મોદી સરકારના વખાણ; જાણો દિલ્હીમાં યોજાનારી ગ્લોબલ AI સમિટની ખાસ વાતો
Iran US Nuclear Talks Muscat: ઈરાન-અમેરિકા વચ્ચે પરમાણુ મંત્રણા નક્કી ઓમાનમાં શુક્રવારે આમને-સામને થશે બંને દેશો; વિદેશ મંત્રી અરાઘચીએ કર્યું એલાન
Washington Post Layoffs 2026: વોશિંગ્ટન પોસ્ટમાં ‘સફાયો’ શશિ થરુરના પુત્ર ઈશાન થરુરની થઈ છટણી, જાણો કેમ વિશ્વના દિગ્ગજ અખબારે લીધો આ કઠોર નિર્ણય.
Exit mobile version