Site icon

પાકિસ્તાનથી ચીન જઈ રહેલા જહાજને મુંદ્રા પોર્ટ પર અટકાવાયું, અદાણીએ કર્યો આ ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

કચ્છમાં આવેલ મુન્દ્રા અદાણી પોર્ટ પર એક કન્ટેનર રોકવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્વારા જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું છે. 

મુન્દ્રા પોર્ટ પર લાવ્યા બાદ જહાજ પર લઈ જવાતા કન્ટેનરમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યા છે . 

જોકે, જહાજ દ્વારા તેનો બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયો છે.

તપાસ કરતા જાણવા મળ્યું કે, આ સામાન ભારતના કોઈ બંદર પર ઉતારવાનો ન હતો. પંરતુ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંઘાઈ જવાના રસ્તે હતું. 

અદાણી ગ્રુપ દ્વારા આ અંગે મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેને નિરીક્ષણ માટે મુન્દ્ર પોર્ટ પર ઉતાર્યું હતું. 

વડાપ્રધાન મોદીએ આજે કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત પર પંજાબનું રાજકારણ ગરમ થયું. સિદ્ધુ અને અમરિંદરે આ વાત કહી. જાણો વિગતે

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version