Site icon

અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોને સુરક્ષિત બહાર લાવવા માટે વાયુસેનાનું વિમાન પહોંચ્યું કાબુલ, અધિકારીઓ અને કર્મચારીઓને કરાશે એરલિફ્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીને લેવા વાયુસેનાનું વિમાન કાબુલ પહોંચી ગયુ છે.

ભારતના અંદાજે 500 અધિકારી અને સંબંધિત સુરક્ષા કર્મચારીઓ ત્યાં ફસાયેલા છે. 

અમેરિકાના સુરક્ષાદળો દ્વારા ત્યાં ભીડને નિયંત્રિત કર્યા પછી વિમાને હવે કાબુલમાં ઉતરાણ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતના આશરે 500 અધિકારીઓ અને સુરક્ષા સંબંધિત કર્મચારીઓ અહીં ફસાયેલા છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન એરસ્પેસને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ કાબુલ જવાની હતી. પરંતુ એર ઇન્ડિયાએ જણાવ્યું કે, 'એરસ્પેસ બંધ હોવાના કારણે 12:30 વાગ્યે કાબુલની ઉડાન નહીં ભરી શકીએ.'

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે તોડ્યું મૌન, દેશની હાલત માટે બાયડનને ઠેરવ્યા જવાબદાર ; કરી આ માંગણી 

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version