Site icon

અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોને સુરક્ષિત બહાર લાવવા માટે વાયુસેનાનું વિમાન પહોંચ્યું કાબુલ, અધિકારીઓ અને કર્મચારીઓને કરાશે એરલિફ્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીને લેવા વાયુસેનાનું વિમાન કાબુલ પહોંચી ગયુ છે.

ભારતના અંદાજે 500 અધિકારી અને સંબંધિત સુરક્ષા કર્મચારીઓ ત્યાં ફસાયેલા છે. 

અમેરિકાના સુરક્ષાદળો દ્વારા ત્યાં ભીડને નિયંત્રિત કર્યા પછી વિમાને હવે કાબુલમાં ઉતરાણ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતના આશરે 500 અધિકારીઓ અને સુરક્ષા સંબંધિત કર્મચારીઓ અહીં ફસાયેલા છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન એરસ્પેસને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ કાબુલ જવાની હતી. પરંતુ એર ઇન્ડિયાએ જણાવ્યું કે, 'એરસ્પેસ બંધ હોવાના કારણે 12:30 વાગ્યે કાબુલની ઉડાન નહીં ભરી શકીએ.'

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે તોડ્યું મૌન, દેશની હાલત માટે બાયડનને ઠેરવ્યા જવાબદાર ; કરી આ માંગણી 

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version