Site icon

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version