Site icon

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

Iran-Israel War Update: ઈરાને શાંતિ માટે રાખ્યો શરતોનો પહાડ; હોર્મુઝ અને મીડિયા કંટ્રોલ સહિતની ૬ માંગણીઓએ અમેરિકાની ઊંઘ ઉડાડી.
India US LPG Supply 2026 ભારતની ‘પાવરફુલ’ કૂટનીતિ! ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા-રશિયા પાસેથી મંગાવ્યો LPG; રસોડાના બજેટને બચાવવા સરકારની મોટી સફળતા.
Strait of Hormuz Transit Toll: હોર્મુઝ પર ઈરાનની દાદાગીરી? જહાજો પાસેથી કરોડોનો ટેક્સ વસૂલવાની જાહેરાત; શું યુદ્ધની જ્વાળા વધુ ભડકશે?
Hormuz Crisis 2026: અમેરિકાની ‘ઉતાવળ’ કે ઈરાનને ઘેરવાની ચાલ? હોર્મુઝમાં ટ્રમ્પની બદલાતી રણનીતિથી વિશ્વ સ્તબ્ધ; શું એક્ઝિટ પ્લાન વગર જ મેદાને પડ્યું અમેરિકા?
Exit mobile version