Site icon News Continuous Bureau | Mumbai

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

Tarique Rahman Message to India। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધો પર જોખમ? PM તારિક રહેમાને સરહદ મુદ્દે કહી આ મોટી વાત, જાણો શું છે પૂરો મામલો
Kathmandu Airport Plane Fire।નેપાળમાં લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં લાગી ભીષણ આગ, ૨૭૮ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાયા; પાયલટની સતર્કતાથી મોટી હોનારત ટળી
US Iran Conflict 2026| અમેરિકાએ ઈરાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો! ભડકેલા ઈરાને ટ્રમ્પને આપી ચેતવણી ‘અમે ઝૂકવા તૈયાર નથી’, જાણો શું છે વિવાદ
Donald Trump China Visit 2026|દુનિયાની નજર આ મુલાકાત પર! ડોનાલ્ડ ટ્રમ્પની ચીન યાત્રાની તારીખ જાહેર; શી જિનપિંગ સાથેની બેઠકમાં લેવાશે કયા મોટા નિર્ણયો? જાણો પૂરો એજન્ડા
Exit mobile version