Site icon News Continuous Bureau | Mumbai

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

Gautam Adani US Bribery Case ગૌતમ અદાણી અને સાગર અદાણીને અમેરિકન કોર્ટમાંથી ક્લીન ચિટ, છેતરપિંડી અને લાંચના તમામ કેસ સત્તાવાર રીતે રદ
Donald Trump Secret Operation Turkey ફૂડ ટ્રકમાં છુપાઈને, મિલેટ્રી જેટથી ભરી ઉડાન… તુર્કિયેથી કેવી રીતે બહાર નીકળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ?
Mecca Defence Agreement Pakistan પાકિસ્તાન માટે સોનાની લગડી કે પછી ગળાફાંસો? મક્કા સંયુક્ત સંરક્ષણ કરારના ફાયદા અને જોખમોનું સંપૂર્ણ ચિત્ર
Oman Oil Spill Russian Tanker ઓમાનના દરિયાકાંઠે રશિયન ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ફેલાયું ઝેરી તેલ, દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં
Exit mobile version