Site icon

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ઉત્તર અમેરિકન દેશએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો.. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાના વધતા જતા કેસોને પગલે કેનેડાની સરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. 

અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે આવતા મહિને 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કોરોના મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્ર્મણને લઈને આ પાંચમી વખત પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે કેનેડામાં 22 એપ્રિલના રોજ પ્રથમ વખત પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. 19 જુલાઈના રોજ કેનેડાની સરકારે 21 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રતિબંધ જાહેર આરોગ્ય સલાહ પર લંબાવવામાં આવ્યો છે.

મુંબઈ અનલોક થતા જ જૂન મહિનામાં ફ્લાઇટ મૂવમેન્ટ આટલા ટકા વધી, હવાઈ યાત્રા મુસાફરી યાત્રિકોની સંખ્યામાં પણ થયો નોંધપાત્ર વધારો ; જાણો વિગતે

Jeffrey Epstein Files Scandal: જેફરી એપ્સ્ટીન ફાઇલ્સનો ધડાકો: વિશ્વભરના નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટ, જાણો કયા દેશમાં અત્યાર સુધી કેટલા રાજીનામા પડ્યા
Dalai Lama: એપ્સ્ટીન ફાઇલ્સમાં દલાઈ લામાના નામથી હંગામો: દલાઈ લામાના કાર્યાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા, જાણો શું છે આખો વિવાદ
PM Modi Malaysia Visit: PM મોદી મલેશિયા પહોંચતા જ પાકિસ્તાનમાં ફફડાટ: પાક. નેવી ચીફે તાબડતોબ કેમ દોડવું પડ્યું? જાણો ભારતનો એવો માસ્ટરપ્લાન જેનાથી ઈસ્લામાબાદની ઊંઘ ઉડી ગઈ
Ajit Doval Canada: કેનેડા સાથેના વિવાદનો અંત કે નવી શરૂઆત? અજીત ડોભાલે ગુપ્ત મિશન દ્વારા કેનેડાને કેવી રીતે કર્યું ‘સેટ’, જાણો ભારતનો ફૂલપ્રૂફ પ્લાન
Exit mobile version