Site icon

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ કંદહારના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે. 

જેને પગલે ભારત સરકાર દ્વારા આશરે 50 જેટલા રાજદુતો અને સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ બધાને એરફોર્સના વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

આતંકીઓ ગમે ત્યારે તેમના પર હુમલો કરે તેવી શક્યતાઓને પગલે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કંદહારમાંની દૂતાવાસને બંધ કરવામાં નથી આવી. દૂતાવાસની નજીકના વિસ્તારમાં તીવ્ર લડાઈ ચાલતી હોવાથી સ્ટાફને હાલપૂરતું ખસેડી લેવામાં આવ્યો છે. 

આજે ફરી પેટ્રોલના ભાવમા થયો વધારો તો ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો, મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયાને પાર ; જાણો આજના નવા ભાવ
 

Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version