Site icon News Continuous Bureau | Mumbai

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ કંદહારના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે. 

જેને પગલે ભારત સરકાર દ્વારા આશરે 50 જેટલા રાજદુતો અને સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ બધાને એરફોર્સના વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

આતંકીઓ ગમે ત્યારે તેમના પર હુમલો કરે તેવી શક્યતાઓને પગલે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કંદહારમાંની દૂતાવાસને બંધ કરવામાં નથી આવી. દૂતાવાસની નજીકના વિસ્તારમાં તીવ્ર લડાઈ ચાલતી હોવાથી સ્ટાફને હાલપૂરતું ખસેડી લેવામાં આવ્યો છે. 

આજે ફરી પેટ્રોલના ભાવમા થયો વધારો તો ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો, મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયાને પાર ; જાણો આજના નવા ભાવ
 

India’s Arctic Strategy રશિયાભારતની નવી દોસ્તી, દુનિયામાં આવશે વેપારની નવી ક્રાંતિ આર્કટિક રૂટ બનશે ગેમચેન્જર
Trump’s Truth Social Monetization ટ્રમ્પ હવે ‘ટ્રુથ સોશિયલ’ પરથી પણ કરશે ડોલર્સમાં કમાણી પોસ્ટિંગ દ્વારા આવક મેળવવાની નવી યોજના
USIran Tension ઈરાન સામે ‘મેગા સ્ટ્રાઈક’ની તૈયારી! અમેરિકાએ આ દેશ ને મોકલ્યા રિફ્યુલિંગ વિમાનો
US Iran War Escalation શું ત્રીજા વિશ્વયુદ્ધની આહટ? અમેરિકી ડ્રોન તોડી પાડ્યા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર
Exit mobile version