Site icon

 રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. 

યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય. 

દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી. 

આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version