Site icon News Continuous Bureau | Mumbai

 રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. 

યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય. 

દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી. 

આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

US Sanctions Indian Company અમેરિકાનો મોટો નિર્ણય શસ્ત્રોના સપ્લાય મામલે ભારતીય કંપની અને તેના CEO પર લગાવી પ્રતિબંધ
PM Modi Seychelles Visit PM Modi Seychelles Visit સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસમાં પીએમ મોદી બનશે મુખ્ય અતિથિ, વ્યૂહાત્મક રીતે મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ
Global Trust Survey Global Trust Survey અમેરિકા અને ટ્રમ્પ પરથી ભારતીયોનો વિશ્વાસ ઘટ્યો, પુતિન બન્યા પ્રથમ પસંદગી!
USIran Conflict USIran Conflict અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી જંગના મંડાણ, બંને દેશો વચ્ચે વધતા સૈન્ય તણાવથી વિશ્વ ચિંતિત
Exit mobile version