Site icon News Continuous Bureau | Mumbai

 રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. 

યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય. 

દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી. 

આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

UAEIran Trade Cut Off મધ્ય પૂર્વમાં આર્થિક હલચલ યુએઈએ ઈરાન સાથેના વેપાર પર લગાવી રોક, લેણદેણ બંધ..
USIran Hormuz Standoff ‘૭૦૦૦ માઈલ દૂરથી જોઈ રહ્યા છે સ્વપ્ન’, અમેરિકાએ હોર્મુઝ પર ઠોક્યો દાવો તો ઈરાને ઉડાવી ટ્રમ્પની મજાક
USCanada Trade Agreement કેનેડા માટે રાહતના સમાચાર ટ્રમ્પે ટેરિફના અમલ પર 3 દિવસની રોક લગાવી, જાણો શું છે નવી ડીલ?
Strait of Hormuz US Territory હોર્મુઝ ની ખાડી (Strait of Hormuz) ને ટ્રમ્પે ગણાવ્યો અમેરિકાનો નવો પ્રદેશ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
Exit mobile version