Site icon

શોકિંગ, ભારતના આ દેશ ખાતેના રાજદૂતનું થયું રહસ્યમય મૃત્યુ. જાણો વિગતે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,     

મુંબઈ, 07 માર્ચ, 2022,         

Join Our WhatsApp Community

સોમવાર,

પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. 

આ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમજ પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય રાજદ્વારીના અવસાનથી તેમને દુઃખ છે.

 પેલેસ્ટાઈનની પોલીસે ભારતીય રાજદ્વારીના મોત અંગે તપાસના પણ તાત્કાલિક આદેશ આપ્યા છે.

અમૃતસરમા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત. જાણો વિગતે

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version