Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ, ભારતના આ દેશ ખાતેના રાજદૂતનું થયું રહસ્યમય મૃત્યુ. જાણો વિગતે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,     

મુંબઈ, 07 માર્ચ, 2022,         

Join Our WhatsApp Channel

સોમવાર,

પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. 

આ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમજ પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય રાજદ્વારીના અવસાનથી તેમને દુઃખ છે.

 પેલેસ્ટાઈનની પોલીસે ભારતીય રાજદ્વારીના મોત અંગે તપાસના પણ તાત્કાલિક આદેશ આપ્યા છે.

અમૃતસરમા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત. જાણો વિગતે

Strengthening the ‘Nuclear Umbrella’ ચીનરશિયાના ખતરાથી બચવા માટે આ બે દેશો મજબૂત કરી રહ્યા છે ‘ન્યૂક્લિયર અંબ્રેલા’
Russia India Ties Cost રશિયાયુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતની વધી મુશ્કેલી, યુરોપિયન સંઘના કડક વલણને કારણે વેપાર પર સંકટના વાદળો
Trump’s Tariff Policy Faces Legal Crisis અમેરિકી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રમ્પ સરકાર માટે મોટો ફટકો, કંપનીઓને અબજો ડોલરની રકમ કરવી પડશે પરત..
PoK Government Rewards Informers POK સરકારનો વિવાદાસ્પદ નિર્ણય વિરોધ કરનારાઓની બાતમી આપનારને આપશે ૧ કરોડનું ઇનામ
Exit mobile version