Site icon

 જાપાનના નવનિર્વાચિત વડા પ્રધાને એવું પગલું ભર્યું કે ચીન અને ઉત્તર કોરિયાના પેટમાં તેલ રેડાયું, થઈ ગયા લાલઘૂમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

જાપાન નવનિર્વાચિત વડા પ્રધાન ફૂમિયો કિશીદાએ જાપાનના એક મંદિરમાં દાન આપ્યું છે, જેને કારણે ચીન અને ઉત્તર કોરિયા લાલઘૂમ થયા છે. વાત એમ છે કે ૪ ઑક્ટોબરે વડા પ્રધાન બન્યા બાદ ફૂમિયોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા જાપાની સૈનિકોની યાદમાં બનેલા મંદિરને ધાર્મિક આભૂષણ ભેટ સ્વરૂપે મોકલાવ્યાં છે. જાપાની લોકો માટે આ પવિત્ર મંદિર છે, પરંતુ ચીન અને ઉત્તર કોરિયા આ મંદિરને ક્રૂર માને છે તેમ જ તેઓનું માનવું છે કે આ મંદિર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની હારનું પ્રતીક છે તેમ જ જાપાનની ક્રૂરતાનું પ્રદર્શન કરે છે. જોકે જાપાનના વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચીન અને ઉત્તર કોરિયા સામે ઝૂકે તેમ નથી.

વાહ! મુંબઈગરાને મળશે નવજાત પેંગ્વિનનાં બચ્ચાં જોવાનો મોકો : નવેમ્બર મહિનામાં આ તારીખથી પર્યટકો માટે રાણીબાગ ફરી ખુલ્લું મુકાશે; જાણો વિગત
 

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version