Site icon

 જાપાનના નવનિર્વાચિત વડા પ્રધાને એવું પગલું ભર્યું કે ચીન અને ઉત્તર કોરિયાના પેટમાં તેલ રેડાયું, થઈ ગયા લાલઘૂમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

જાપાન નવનિર્વાચિત વડા પ્રધાન ફૂમિયો કિશીદાએ જાપાનના એક મંદિરમાં દાન આપ્યું છે, જેને કારણે ચીન અને ઉત્તર કોરિયા લાલઘૂમ થયા છે. વાત એમ છે કે ૪ ઑક્ટોબરે વડા પ્રધાન બન્યા બાદ ફૂમિયોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા જાપાની સૈનિકોની યાદમાં બનેલા મંદિરને ધાર્મિક આભૂષણ ભેટ સ્વરૂપે મોકલાવ્યાં છે. જાપાની લોકો માટે આ પવિત્ર મંદિર છે, પરંતુ ચીન અને ઉત્તર કોરિયા આ મંદિરને ક્રૂર માને છે તેમ જ તેઓનું માનવું છે કે આ મંદિર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની હારનું પ્રતીક છે તેમ જ જાપાનની ક્રૂરતાનું પ્રદર્શન કરે છે. જોકે જાપાનના વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચીન અને ઉત્તર કોરિયા સામે ઝૂકે તેમ નથી.

વાહ! મુંબઈગરાને મળશે નવજાત પેંગ્વિનનાં બચ્ચાં જોવાનો મોકો : નવેમ્બર મહિનામાં આ તારીખથી પર્યટકો માટે રાણીબાગ ફરી ખુલ્લું મુકાશે; જાણો વિગત
 

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version