Site icon

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર હુમલો- આ સંગઠને લીધી તેની જવાબદારી- કહ્યુ- નુપુર શર્માની ટિપ્પણીનો અમે બદલો લીધો

 News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનના(Afghanistan) કાબુલમાં( Kabul) ગુરુદ્વારા(Gurudwara) પર થયેલા આતંકી હુમલા(Terrorist attacks) બાદ ઈસ્લામિક સ્ટેટ સંગઠને(Islamic State organization) તેની જવાબદારી લીધી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ સંગઠને નિવેદન આપ્યુ છે કે, ભાજપના નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિંદાલે(Naveen Jindale) અમારા પયંગબર(Prophet) માટે કરેલી અપમાનજનક ટિપ્પણીના(Offensive comment) જવાબમાં અમે આ હુમલો કર્યો છે.

દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે(Ministry of External Affairs of India) હુમલાની આકરી નિંદા કરીને કહ્યુ છે કે, સમગ્ર ઘટનાક્રમ પર ભારતની નજર છે. 

ઉલ્લેખનીય છે કે, ગુરુદ્વારા(Gurudwara) પર હેન્ડ ગ્રેન્ડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના પગલે ગુરુદ્વારામાં આગ ભભૂકી ઉઠી હતી. 20 મિનિટમાં ઓછામાં ઓછા 13 વિસ્ફોટ અહીં થયા હતા.

આ સમાચાર પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય બગડ્યું- એક કાર્યક્રમમાં ડગમગતા જોવા મળ્યા પુતિન- જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version