Site icon News Continuous Bureau | Mumbai

કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેનેડાના(Canada) વાનકુવરમાં(Vancouver) શીખ(Sikh) નેતા રિપુદમન સિંહ મલિકની(Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા(Shot Dead) કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની. હત્યાની સાબિતી(Evidence of murder) મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી.

જોકે તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના(Air India flight) બોમ્બ બ્લાસ્ટમાં(bomb blast) રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન

US Iran Relations હોર્મુઝની સામુદ્રધુની, આર્થિક પ્રતિબંધો અને પરમાણુ હથિયાર; અમેરિકા પાસે આખરે શું ઈચ્છે છે ઈરાન?
USIsrael relations strained ટ્રમ્પ અને વેન્સના કડક વલણથી ઈઝરાયલ નારાજ, બેન્જામિન નેતન્યાહૂની ખુલ્લી ચેતવણી
India Ranks 127th In Global Peace Index 2026 Reports વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારત ૧૨૭મા ક્રમે, પાકિસ્તાન અને અમેરિકાની સ્થિતિ વધુ ખરાબ
Nirav Modi UK Court Order ભગોડા હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટિશ કોર્ટનો મોટો ઝટકો, બેંક ફ્રોડ કેસમાં ૧૦૦ કરોડથી વધુ ચૂકવવાનો આદેશ
Exit mobile version