Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાની પીએમ(Pakistani PM) શાહબાઝ શરીફે(Shahbaz Sharif) હવે શાંતિનો રાગ આલાપ્યો છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીના(Harvard University) વિદ્યાર્થીઓના એક ડેલિગેશન સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે, પાકિસ્તાન વાતચીતના માધ્યમથી ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છે છે.

કારણ કે યુદ્ધ બેમાંથી એક પણ દેશ માટે કાશ્મીર મુદ્દો(Kashmir issue) હલ કરવા માટેનો વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આઝાદીના(Pakistan's independence) પણ 75 વર્ષ પૂરા થયા છે અને ઈકોનોમિસ્ટ મેગેઝિનમાં(Economist Magazine) પીએમ શરીફે એક લેખ પણ લખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- હરિયાણામાં એક યુવક પોતે જીવતો હોવાની કાનૂની લડાઈ લડી રહ્યો છે

Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Sheikh’s Property Struggle અઢળક સંપત્તિ છતાં અસંતોષ! 20 બેડરૂમની હવેલીમાં પણ શેખને નથી મળતી શાંતિ, કારણ જાણીને દંગ રહી જશો.
Iran’s Economic Bomb પરમાણુ બોમ્બથી પણ ખતરનાક છે ઈરાનનું આ હથિયાર, શું મિસાઈલ વગર જ દુનિયાને ઘૂંટણિયે લાવી દેશે?
Exit mobile version