Site icon

પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર અફવા-ઘણાં સમયથી છે બીમાર- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai 

કારગિલમાં(Kargil) ભારતને(India) દગો આપનાર પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ(Former President of Pakistan) પરવેઝ મુશર્રફની(Pervez Musharraf) તબિયત નાજૂક છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ તેમની દુબઈમાં(Dubai) તબિયત બગડતા અમેરિકન હોસ્પિટલમાં(American Hospital) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 

મુશર્રફની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. 

અગાઉ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે દુબઈમાં નિધન થયું છે. 

કારગીલ યુદ્ધ માટે મુશર્રફને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફનો(Nawaz Sharif) તખતા પલટ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી-બન્યો એશિયાનો પહેલો દેશ

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version