Site icon

કોરોનાનો અસર ઘટી રહ્યો છે ત્યારે બ્રિટનની રાણી એલિઝાબેથ ને કોરોના થયાના સમાચાર મીડિયામાં આવ્યા. જાણો કેવી છે તબિયત… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર,

બ્રિટનની 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ II કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

જોકે તેમને સંક્રમણના ગંભીર લક્ષણો નથી. 

મહારાણી હાલમાં તેમના વિન્ડસર પેલેસમાં છે અને આગામી થોડા દિવસો સુધી માત્ર સામાન્ય કામ કરશે. 

શાહી મહેલનું કહેવું છે કે રાણી તબીબી સેવાઓ લેવાનું ચાલુ રાખશે અને ડૉક્ટરોની સલાહ મુજબ કામ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કોરોનામાંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. 

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version