Site icon

કોરોનાનો અસર ઘટી રહ્યો છે ત્યારે બ્રિટનની રાણી એલિઝાબેથ ને કોરોના થયાના સમાચાર મીડિયામાં આવ્યા. જાણો કેવી છે તબિયત… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર,

બ્રિટનની 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ II કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

જોકે તેમને સંક્રમણના ગંભીર લક્ષણો નથી. 

મહારાણી હાલમાં તેમના વિન્ડસર પેલેસમાં છે અને આગામી થોડા દિવસો સુધી માત્ર સામાન્ય કામ કરશે. 

શાહી મહેલનું કહેવું છે કે રાણી તબીબી સેવાઓ લેવાનું ચાલુ રાખશે અને ડૉક્ટરોની સલાહ મુજબ કામ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કોરોનામાંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. 

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version