Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો અસર ઘટી રહ્યો છે ત્યારે બ્રિટનની રાણી એલિઝાબેથ ને કોરોના થયાના સમાચાર મીડિયામાં આવ્યા. જાણો કેવી છે તબિયત… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

સોમવાર,

બ્રિટનની 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ II કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

જોકે તેમને સંક્રમણના ગંભીર લક્ષણો નથી. 

મહારાણી હાલમાં તેમના વિન્ડસર પેલેસમાં છે અને આગામી થોડા દિવસો સુધી માત્ર સામાન્ય કામ કરશે. 

શાહી મહેલનું કહેવું છે કે રાણી તબીબી સેવાઓ લેવાનું ચાલુ રાખશે અને ડૉક્ટરોની સલાહ મુજબ કામ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કોરોનામાંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. 

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version